કોર્પોરેશન રસ્તાની કામગીરી માટે દેશની શ્રેષ્ઠ એજન્સીઓના નિષ્ણાંતોની સલાહ લેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે માર્ગનું ધોવાણ થવું અને ભુવા પડવાનો સિલસિલો પણ શરૂ થયો છે. સમારકામ બાદ ફરી માર્ગ તૂટતા અથવા ભુવા પડતા હોય તેવી ઘટનાઓની ગંભીરતા ધ્યાને લઈ મ્યુ. કમિશનરે ભારત દેશની શ્રેષ્ઠ એજન્સીઓના નિષ્ણાંતોની સલાહ મુજબ આવી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પ્રયાસો હાથ ધર્યા છે.
What's Your Reaction?






