કેદારનાથ યાત્રામાં ગુજરાતના આશરે 500 યાત્રિકો અટવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારે વરસાદ- ભૂસ્ખલનથી ઉત્તરાખંડ ચારધામ યાત્રામાં વિક્ષેપ : સૌરાષ્ટ્રનાં 250 થી વધુ યાત્રિકોને વિઘ્ન, 488 લોકોનાં ગ્રુપ સહિતને ગૌરીકુંડ પાસે અટકાવાયા : હજુ ભારે વરસાદથી હરિદ્વારથી ટૂર પણ બંધ
રાજકોટ, : ઉત્તરાખંડના કેદારનાથ,બદ્રીનાથ,ગંગોત્રી, યમનોત્રી એ ચારધામની યાત્રામાં ભારે તોફાની વરસાદથી મોટુ વિઘ્ન આવ્યું છે. યાત્રિકોનો સંપર્ક સાધતા ગુજરાતમાંથી અંદાજે 500 યાત્રિકો ગઈકાલે સાંજે કેદારનાથ દર્શન કરીને પરત આવતા હતા ત્યારે રસ્તામાં ભુસ્ખલનથી માર્ગ બંધ થઈ જતા તંત્રની સૂચના અન્વયે યાત્રાને અટકાવી દેવાઈ હતી અને આજુબાજુની હોટલમાં આશરો લેવાયો હતો. રાજકોટ કલેકટર તંત્ર અનુસાર 47 લોકોનાં એક યાત્રિક સાથે સંપર્ક કર્યો છે યાત્રા અટકી હતી પરંતુ બધા સલામત છે.
રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગરથી 47 યાત્રિકોનું એક ગ્રૂપના ધીરૂભાઈ ચીકાણીએ જણાવ્યું કે ગઈકાલે બપોર બાદ ત્રણેક વાગ્યે કેદારનાથથી 20 કિ.
What's Your Reaction?






