કમિશન રૂ.5,000થી વધારીને 50,000 કરવા સસ્તા અનાજની દુકાન ધારકોની માગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : સરકારના સસ્તા અનાજની દુકાનના પરવાના ધારકોએ કમિશન વધારવાની માંગ સાથે તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે. સસ્તા અનાજના વેપારીઓએ જણાવ્યું હતું કે, સરકાર અમને પૂરતું વળતર આપી રહી નથી. અમને કમિશન પેટે રોજના માત્ર રૂપિયા 200 મળી રહ્યા છે. જેથી હાલ મહિને કમિશનના રૂપિયા 5,000ની આસપાસ અમને મળતા હોય છે.
અમારી માંગણી છે કે, સરકાર પ્રતિ માસ અમને રૂપિયા 50,000નું કમિશન આપે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

