કચ્છ યુનિ.ની પરીક્ષા વ્યવસ્થામાં બેદરકારી પ્રથમ દિવસે જ દોઢ કલાક પેપર મોડા પહોંચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 10.30 કલાકના બદલે 12 વાગ્યે પેપર હાથમાં આવ્યા
- છબરડા મામલે એબીવીપી - એનએસયુઆઈની રજૂઆત બાદ જવાબદારો આજીવન પરીક્ષા કામગીરી દુર અને હેરાન થયેલ વિદ્યાર્થીઓને પરિક્ષા ફી માફ
- છબરડા બાદ વિદ્યાર્થી હિતમાં લેવાયેલા નિર્ણયો
- બેદરકારી બદલ જવાબદાર અધિકારીને આજીવન પરીક્ષા કામગીરીમાંથી દૂર રાખવાનો નિર્ણય.
What's Your Reaction?






