આણંદમાં 4,164 પાત્રોમાં પોરા જણાતા 1.97 લાખ દંડ વસૂલાયો

Jul 4, 2025 - 09:30
આણંદમાં 4,164 પાત્રોમાં પોરા જણાતા 1.97 લાખ દંડ વસૂલાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


મનપાની 45 ટીમોનો 56,147 ઘરોમાં સર્વે

155 દુકાનો- સંસ્થાઓને નોટિસ : મચ્છરો જણાશે તો 15 હજારનો દંડ અને બિલ્ડિંગ સીલ કરાશે

આણંદ: આણંદ મનપાના આરોગ્ય અને મેલેરિયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ૫૬,૧૪૭ ઘરોનો સર્વે દરમિયાન ૪,૧૬૪ પાત્રોમાં પોરા જણાતા રૂા. ૧.૯૭ લાખનો દંડ વસૂલ કરાયો હતો. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0