આણંદની બોરસદ ચોકડીએ પુલની નીચે દબાણ નહીં કરવા બેનર લાગ્યા

Jul 30, 2025 - 08:00
આણંદની બોરસદ ચોકડીએ પુલની નીચે દબાણ નહીં કરવા બેનર લાગ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા

- લારી- ગલ્લાના દબાણોથી બોરસદ, સોજીત્રા અને ગણેશ ચોકડી જતા ટ્રાફિકની સમસ્યા વકરી 

આણંદ : આણંદની બોરસદ ચોકડીએ પુલ નીચે લારી- ગલ્લાના દબાણો દૂર કરવા અને ઉભા નહીં રહેવા માટે કરમસદ- આણંદ મહાપાલિકા દ્વારા બેનરો લગાવી દેવાયા છે. ત્યારે દબાણો ક્યારે દૂર થશે તેવા સવાલો સ્થાનિકો કરી રહ્યા છે. 

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી બોરસદ ચોકડીએ હાલ મેમુ રેલવે લાઈન ઉપર પુલ બનાવવામાં આવેલો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0