આજે સ્વ. યોગેશ પટેલની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરના વરિષ્ઠ નેતા અને માંજલપુરના ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલની સ્મૃતિમાં આવતીકાલે તા. ૭ જૂન, રવિવારના રોજ નવલખી મેદાન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે, જે સાંજે ૪ વાગ્યાથી ૭ વાગ્યા દરમિયાન યોજાશે. પ્રાર્થના સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી સ્વ. યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે તથા તેમના પરિવારજનોને સાંત્વના પાઠવશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

