આજે સાંજથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારે વરસાદે ચૂંટણી પ્રચારના ઉત્સાહ ઉપર પાણી ફેરવ્યું
૮૫ સરપંચ અને ૩૨૧ સભ્ય બનાવ માટે યોજાનારી ચૂંટણીમાં ડોર-ટુ-ડોર પ્રચાર અને ખાટલા બેઠક થકી મતદારોને રિઝવવા પ્રયાસ
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન થશે. ત્યારે આવતીકાલ શુક્રવાર સાંજથી ગ્રામ પંચાયતોમાં જાહેર પ્રચાર પડધમ શાંત થઈ જશે. ત્યારબાદ સરપંચ-સભ્યોના ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર અને ખાટલા બેઠક કરી મતદારોને રિઝવવાના પ્રયાસ કરશે.
What's Your Reaction?






