અમરેલીના આંબરડીમાં પડી મોતની વીજળી, ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મૃત્યું

Ambardi News : અમરેલીના લાઠીના આંબરડી ગામમાં વીજળી પડતા પાંચ લોકોના મોત થયા છે. ખેત મજૂરો કપાસના ખેતરમાંથી પરત ફરતા હતા ત્યારે અચાનક વીજળી પડી હતી. વીજળી પડવાના કારણે ગભરાઈ જવાથી ત્રણ લોકોની તબિયત લથડી હતી, જેમને ઢસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.આ પણ વાંચો : GSRTCની એકસ્ટ્રા બસોમાં ચૂકવવું પડશે એકસ્ટ્રા ભાડું! સરકાર તહેવારોમાં ઉઘાડી લૂંટ બંધ કરે: કોંગ્રેસ

અમરેલીના આંબરડીમાં પડી મોતની વીજળી, ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મૃત્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ambardi

Ambardi News : અમરેલીના લાઠીના આંબરડી ગામમાં વીજળી પડતા પાંચ લોકોના મોત થયા છે. ખેત મજૂરો કપાસના ખેતરમાંથી પરત ફરતા હતા ત્યારે અચાનક વીજળી પડી હતી. વીજળી પડવાના કારણે ગભરાઈ જવાથી ત્રણ લોકોની તબિયત લથડી હતી, જેમને ઢસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

આ પણ વાંચો : GSRTCની એકસ્ટ્રા બસોમાં ચૂકવવું પડશે એકસ્ટ્રા ભાડું! સરકાર તહેવારોમાં ઉઘાડી લૂંટ બંધ કરે: કોંગ્રેસ