અમરેલી: કંપની સાથેનો જમીન વિવાદ ઉગ્ર બન્યો, ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી

Feb 20, 2026 - 05:00
અમરેલી: કંપની સાથેનો જમીન વિવાદ ઉગ્ર બન્યો, ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં પીપાવાવ પીએસએલ (PSL) લિમિટેડ અને ખેડૂતો વચ્ચેનો જમીન વિવાદ હવે ઉગ્ર બન્યો છે. વર્ષ 1992માં કંપની દ્વારા આશરે 48 જેટલા ખેડૂતોની જમીન ખરીદવામાં આવી હતી. તે સમયે ખેડૂતોને ઉદ્યોગમાં રોજગારી અને ધંધાકીય તકો આપવાની શરતે જમીન સંપાદન કરવામાં આવી હતી, જેના માટે ખેડૂતોને લેખિત 'વર્ક ઓર્ડર' પણ આપવામાં આવ્યા હતા. પરંતુ ત્રણ દાયકાના વાણા વીતી જવા છતાં હજુ સુધી કોઈ ઔદ્યોગિક એકમ સ્થાપિત ન થતા ખેડૂતો પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનો આરોપ કરી રહ્યા છે.

જમીનની હરાજી અને નવો વિવાદ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0