અમદાવાદીઓ સાવધાન! સારંગપુરમાં બંધ મકાનના તાળા તૂટ્યા, સોના-ચાંદીના ઘરેણા લઈ તસ્કરો ફરાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના સારંગપુર વિસ્તારમાં સોમવારે વહેલી સવારે એક ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ.2.33 લાખની મતાની ચોરી કરી છે.
ખાડિયા પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 13 એપ્રિલના રોજ સવારે 5:00 થી 8:30 વાગ્યાના સમયગાળા દરમિયાન બની હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

