અમદાવાદમાં રેલવે સ્ટેશને આવતી અનેક ટ્રેનોના સમય અને સ્થળ બદલાયા, જુઓ લીસ્ટ

Jun 24, 2025 - 04:00
અમદાવાદમાં રેલવે સ્ટેશને આવતી અનેક ટ્રેનોના સમય અને સ્થળ બદલાયા, જુઓ લીસ્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad News : અમદાવાદ સ્ટેશનનો કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે અને તેને વિશ્વકક્ષાના સ્ટેશન રૂપે પુનઃવિકસિત કરવામાં આવી રહ્યું છે. રિડેવલપમેન્ટ કામ હેઠળ અમદાવાદ રેલવે સ્ટેશન પર RLDA દ્વારા પ્લેટફોર્મ નં. 8-9 પર રેલવે ઓવર બ્રિજ અને કોનકોર્સના બાંધકામના સંબંધમાં પાઈલિંગ કામ માટે 05 જુલાઈથી 12 સપ્ટેમ્બર 2025 એટલે કે 70 દિવસ સુધી બ્લોક લેવામાં આવશે. જેને લઈને અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડનારી/આવનારી કેટલીક ટ્રેનોના ટર્મિનલને અસારવા, મણીનગર અને વટવામાં હંગામી ધોરણે સ્થળાંતરિત (Shift) કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. 

અમદાવાદ રેલવે સ્ટેશનથી ચાલનારી કેટલીક ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર કરાયો છે, ત્યારે અમદાવાદ સ્ટેશન પર યાત્રીઓ માટે સેવાઓ વધારવા અને અપગ્રેડ કરવા સહિત ભીડને ઓછી થશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0