અમદાવાદ વિમાન દુર્ઘટના: એક એવો પ્રેમ, કે જેને મૃત્યુ પણ અલગ ન કરી શક્યું!, પટેલ દંપતીની હૃદયસ્પર્શી કહાની

Jun 17, 2025 - 19:00
અમદાવાદ વિમાન દુર્ઘટના: એક એવો પ્રેમ, કે જેને મૃત્યુ પણ અલગ ન કરી શક્યું!, પટેલ દંપતીની હૃદયસ્પર્શી કહાની

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad Plane Crash : અમદાવાદમાં 12 જૂને સર્જાયેલી વિમાન દુર્ઘટનાના સમાચારે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. આ ગોઝારી ઘટનામાં ભારતીય અને વિદેશી નાગરિકો સહિત અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ હૃદયદ્રાવક ઘટનામાં મૂળ ગુજરાતી અને 1978થી બ્રિટનમાં સ્થાયી થયેલા પટેલ દંપતી, અશોકભાઈ અને શોભનાબેન પટેલનું પણ અવસાન થયું હતું. આ વાત એક એવા દંપતીની છે જેઓ જીવનભર એકબીજાની સાથે રહ્યા અને મૃત્યુ પણ તેમને અલગ ન કરી શક્યું.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના કંટ્રોલ રૂમમાંથી અશોકભાઈના દીકરા મિતેન પટેલને લંડનથી અમદાવાદ બોલાવવામાં આવ્યા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0