અમદાવાદ રથયાત્રા 2024 LIVE: રથયાત્રામાં ગજરાજ અને ટ્રક સરસપુર પહોંચ્યા

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાઇ છે. જેમાં સવારે 7 વાગ્યાથી જગતના નાથ બહેન અને ભાઈ સાથે નગરચર્યાએ નિકળ્યા છે, ગૃહપ્રધાન અમિત શાહ 4 વાગ્યે મંગળા આરતી કરી છે. તેમજ CM ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરી છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ. બપોરે 12 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર 1- Dang જિલ્લામાં વરસાદ બાદ બાહુબલી ફિલ્મ જેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

અમદાવાદ રથયાત્રા 2024 LIVE: રથયાત્રામાં ગજરાજ અને ટ્રક સરસપુર પહોંચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાઇ છે. જેમાં સવારે 7 વાગ્યાથી જગતના નાથ બહેન અને ભાઈ સાથે નગરચર્યાએ નિકળ્યા છે, ગૃહપ્રધાન અમિત શાહ 4 વાગ્યે મંગળા આરતી કરી છે. તેમજ CM ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરી છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ. 


બપોરે 12 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર 

1- Dang જિલ્લામાં વરસાદ બાદ બાહુબલી ફિલ્મ જેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા