અમદાવાદ બિલ્ડર રૂદાણીની હત્યા: જમીન વિવાદ-નાણાકીય છેતરપિંડી કારણભૂત હોવાનો ખુલાસો, ભાગીદારના પુત્ર પર શંકા

Sep 14, 2025 - 20:00
અમદાવાદ બિલ્ડર રૂદાણીની હત્યા: જમીન વિવાદ-નાણાકીય છેતરપિંડી કારણભૂત હોવાનો ખુલાસો, ભાગીદારના પુત્ર પર શંકા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad Crime: અમદાવાદમાં 62 વર્ષીય બિલ્ડર હિંમત કનુભાઈ રૂદાણીની ઘાતકી હત્યા કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. શનિવાર રાત્રે વિરાટનગર ઓવરબ્રિજ નીચે કારની ડીકીમાંથી છરીના ઘા મારેલી હાલતમાં બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યા પાછળ રૂદાણી અને અન્ય જાણીતા બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે મનસુખ જેકી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો જમીન વિવાદ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે.

2024ના જાન્યુઆરીથી ચાલી રહ્યો છે વિવાદ

સૂત્રોના જણાવ્યાનુસાર, આ બંને બિલ્ડરો નિકોલના ગંગોત્રી સર્કલ નજીકના એક જમીનના પ્લોટને લઈને લાંબા સમયથી લડી રહ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0