અમદાવાદ પ્લેન ક્રેશમાં બચેલા મુસાફરનું નિવેદન, ફ્લાઇટ ઉપડતાં જ 30 સેકન્ડમાં થયો હતો ધડાકો

Jun 13, 2025 - 10:00
અમદાવાદ પ્લેન ક્રેશમાં બચેલા મુસાફરનું નિવેદન, ફ્લાઇટ ઉપડતાં જ 30 સેકન્ડમાં થયો હતો ધડાકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad Plane Crash : આપણે ત્યાં જૂની કહેવત છે કે, 'રામ રાખે તેને કોણ ચાખે' ...આ કહેવતનું સાક્ષાત્ દ્રષ્ટાંત આજે વિમાન ક્રેશમાં જોવા મળ્યું હતું. ક્યારેય ભૂલી શકાય નહીં તેવી દુઃસ્વપ્ન સમાન આ દુર્ઘટનામાં એક મુસાફરનો બચાવ થયાનું સામે આવ્યું છે. સીટ નંબર-11એની ફ્લાઇટમાં બેઠેલા 40 વર્ષીય વિશ્વાસકુમાર રમેશનો આ પ્લેન ક્રેશમાં બચાવ થયો છે અને તે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0