અમદાવાદ પ્લેન ક્રેશમાં બચેલા મુસાફરનું નિવેદન, ફ્લાઇટ ઉપડતાં જ 30 સેકન્ડમાં થયો હતો ધડાકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Plane Crash : આપણે ત્યાં જૂની કહેવત છે કે, 'રામ રાખે તેને કોણ ચાખે' ...આ કહેવતનું સાક્ષાત્ દ્રષ્ટાંત આજે વિમાન ક્રેશમાં જોવા મળ્યું હતું. ક્યારેય ભૂલી શકાય નહીં તેવી દુઃસ્વપ્ન સમાન આ દુર્ઘટનામાં એક મુસાફરનો બચાવ થયાનું સામે આવ્યું છે. સીટ નંબર-11એની ફ્લાઇટમાં બેઠેલા 40 વર્ષીય વિશ્વાસકુમાર રમેશનો આ પ્લેન ક્રેશમાં બચાવ થયો છે અને તે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
What's Your Reaction?






