VIDEO: 50 કિલોગ્રામ બટાકામાંથી બનાવ્યા 'અન્નદાતા ગણેશ', વિસર્જન પછી ગરીબોને પ્રસાદ તરીકે અપાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ganesh Chaturthi 2025 : ગણપતિ ઉત્સવ નિમિત્તે દર વર્ષે કંઈક નવું અને અનોખું કરીને યુવાનોને ધર્મ તથા સર્જનાત્મકતા તરફ આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે, મૂળ સુરતના અને હાલ મુંબઈમાં રહેતાં ડૉ. અદિતિ મિત્તલે આ વર્ષે એક અનોખી પહેલ કરી છે. તેમણે 50 કિલોગ્રામ બટાકામાંથી 5.25 ફૂટ ઊંચી ગણેશજીની પ્રતિમા બનાવી છે, જેને તેમણે પ્રેમથી 'અન્નદાતા ગણેશ' નામ આપ્યું છે. આ અનોખી મૂર્તિ હાલ મુંબઈના લોઅર પરેલ વેસ્ટ વિસ્તારમાં મેરેથોન નેક્સ્ટ ઝેન બિલ્ડિંગમાં સ્થાપિત કરવામાં આવી છે.
What's Your Reaction?






