Vantara Foundation Day: વન્યજીવો માટે આશીર્વાદ બન્યું 'વનતારા'! એક વર્ષમાં હજારો પ્રાણીઓને નવજીવન

Mar 2, 2026 - 23:30
Vantara Foundation Day: વન્યજીવો માટે આશીર્વાદ બન્યું 'વનતારા'! એક વર્ષમાં હજારો પ્રાણીઓને નવજીવન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vantara Foundation Day: ગુજરાતના જામનગરથી એક મહત્ત્વપૂર્ણ અને સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. વનતારાએ તેના સ્થાપના દિવસે તેની સિદ્ધિઓની એક વર્ષની ઝાંખી રજૂ કરી. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન એક વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન હજારો બીમાર અને ઘાયલ વન્યજીવોની સારવાર કરવામાં આવી હતી અને તેમને સ્વસ્થ બનાવવામાં આવ્યા હતા, અને ઘણા પ્રાણીઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાં પરત છોડવામાં આવ્યા હતા.

'વનતારા' એ આજે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0