Vadodara: મનપાને મોડે મોડે બ્રહ્મજ્ઞાન, વિશ્વામિત્રી નદીના બ્રિજ પાસે ગેબીયન વોલ બનાવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા મનપા વિશ્વામિત્રી નદીના બ્રિજ પાસે ગેબીયન વોલ બનાવશે.જેથી પૂરના પાણી શહેરમાં પ્રવેશી શકે નહીં. વિશ્વામિત્રી નદી પર ના 12 બ્રિજની આસપાસ ગેબીયન વોલની પહોળાઈ 4.5 મીટર અને ઉંચાઈ 8 મીટર હશે. આજની સ્થાયી સમિતિની બેઠકમાં દરખાસ્તને મંજૂરી અપાઈ છે. શહેરના 12 રહેણાંક સ્થળોની આસપાસ 36 કરોડના ખર્ચે ગેબીયન વોલ બનશે.
વિશ્વામિત્રી નદીના બ્રિજ પાસે ગેબીયન વોલ બનાવશે
વડોદરા મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં વિશ્વામિત્રી નદીના બ્રિજ પાસે ગેબીયન વોલ બનાવવાની દરખાસ્તને મંજૂરી અપાઈ છે. આ ગેબીયન વોલ 36 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. પૂરથી પ્રભાવિત રહેણાંક સ્થળોએ ગેબીયન વોલ બનવવામાં આવશે. આજે સ્થાયી સમિતિની બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી અપાઈ છે.
36 કરોડના ખર્ચે વોલ બનાવશે
હવે વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં આવશે નહીં. વડોદરા મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિશ્વામિત્રી નદીના બ્રિજ પાસે ગેબીયન વોલ બનાવવાની દરખાસ્તને મંજૂરી અપાઈ છે. 36 કરોડના ખર્ચે વડોદરા મનપા ગેબીયન વોલ બનાવશે.
What's Your Reaction?






