Surat News : પાંડેસરામાં 18 વર્ષ પેહલા સિક્યુરિટી ગાર્ડની હત્યાનો ભેદ ઉકેલાયો

રૂપિયાની લેતી દેતીમાં માથામાં બોથડ પ્રદાર્થ મારી કરાઈ હતી હત્યા હત્યા બાદ હત્યારો સિક્યુરિટી ગાર્ડ બની ગયો હતો સાધુ સૌરભ સિંહમાંથી નારાયણ સિંહ બની ગયો હતો સુરતના પાંડેસરામાં 18 વર્ષ પેહલા સિક્યુરિટી ગાર્ડની હત્યાનો ભેદ ઉકેલાયો. પૈસાની લેતી દેતીમાં માથામાં બોથડ પ્રદાર્થ મારી કરાઈ હતી હત્યા. હત્યા બાદ હત્યારો સિક્યુરિટી ગાર્ડ બની ગયો હતો સાધુ. સૌરભ સિંહમાંથી નારાયણ સિંહ બની ગયો હતો સિક્યુરિટી ગાર્ડ.પોલીસથી બચવા નામ બદલી સાધુનો વેશ ધારણ કરી UPમાં રહેતો હતો  કુદરતે પણ આપી સજા જે હાથથી કરી હતી હત્યા તે હાથ અકસ્માતમાં કપાઈ ગયો. પોલીસથી બચવા નામ બદલી સાધુનો વેશ ધારણ કરી UPમાં રહેતો હતો સિક્યુરિટી ગાર્ડ. પોલીસે 18 વર્ષ બાદ બાતમીના આધારે ઝડપી લીધો.બોથડ પદાર્થ મારી હત્યા કરી હતી સુરતના પાંડેસરા વિસ્તારમાં આજથી 18 વર્ષ પેહલા એક હત્યા થઇ હતી. આરોપી સિક્યુરિટી ગાર્ડે પૈસાની લેતીદેતીમાં એક હત્યા કરી હતી. બોથડ પદાર્થ મારી હત્યા કરી હતી. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ ડરનો માર્યો અને પોલીસના હાથમાં ન આવે એ માટે ત્યાંથી નાસી છુટ્યો હતો. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ સાધુ બની ગયો અને UPમાં રહેવા લાગ્યો હતો. સૌરભ સિંહમાંથી નારાયણ સિંહ બની ગયો હતો. જો કે કુદરતનો ન્યાય ખુબ મોટો છે કોઇ જુએ કે ન જુએ કુદરત જરૂર જુએ છે આ જ સિક્યુરિટી ગાર્ડે જે હાથથી હત્યાને અંજામ આપ્યો હતો તે જ હાથ અકસ્માતમાં તેણે ગુમાવી દીધો હતો. પોલીસે 18 વર્ષ બાદ બાતમીના આધારે હત્યાનો ભેદ ઉકેલી સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડ્યો હતો.

Surat News : પાંડેસરામાં 18 વર્ષ પેહલા સિક્યુરિટી ગાર્ડની હત્યાનો ભેદ ઉકેલાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રૂપિયાની લેતી દેતીમાં માથામાં બોથડ પ્રદાર્થ મારી કરાઈ હતી હત્યા
  • હત્યા બાદ હત્યારો સિક્યુરિટી ગાર્ડ બની ગયો હતો સાધુ
  • સૌરભ સિંહમાંથી નારાયણ સિંહ બની ગયો હતો 

સુરતના પાંડેસરામાં 18 વર્ષ પેહલા સિક્યુરિટી ગાર્ડની હત્યાનો ભેદ ઉકેલાયો. પૈસાની લેતી દેતીમાં માથામાં બોથડ પ્રદાર્થ મારી કરાઈ હતી હત્યા. હત્યા બાદ હત્યારો સિક્યુરિટી ગાર્ડ બની ગયો હતો સાધુ. સૌરભ સિંહમાંથી નારાયણ સિંહ બની ગયો હતો સિક્યુરિટી ગાર્ડ.

પોલીસથી બચવા નામ બદલી સાધુનો વેશ ધારણ કરી UPમાં રહેતો હતો 

કુદરતે પણ આપી સજા જે હાથથી કરી હતી હત્યા તે હાથ અકસ્માતમાં કપાઈ ગયો. પોલીસથી બચવા નામ બદલી સાધુનો વેશ ધારણ કરી UPમાં રહેતો હતો સિક્યુરિટી ગાર્ડ. પોલીસે 18 વર્ષ બાદ બાતમીના આધારે ઝડપી લીધો.

બોથડ પદાર્થ મારી હત્યા કરી હતી

સુરતના પાંડેસરા વિસ્તારમાં આજથી 18 વર્ષ પેહલા એક હત્યા થઇ હતી. આરોપી સિક્યુરિટી ગાર્ડે પૈસાની લેતીદેતીમાં એક હત્યા કરી હતી. બોથડ પદાર્થ મારી હત્યા કરી હતી. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ ડરનો માર્યો અને પોલીસના હાથમાં ન આવે એ માટે ત્યાંથી નાસી છુટ્યો હતો. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ સાધુ બની ગયો અને UPમાં રહેવા લાગ્યો હતો. સૌરભ સિંહમાંથી નારાયણ સિંહ બની ગયો હતો. જો કે કુદરતનો ન્યાય ખુબ મોટો છે કોઇ જુએ કે ન જુએ કુદરત જરૂર જુએ છે આ જ સિક્યુરિટી ગાર્ડે જે હાથથી હત્યાને અંજામ આપ્યો હતો તે જ હાથ અકસ્માતમાં તેણે ગુમાવી દીધો હતો. પોલીસે 18 વર્ષ બાદ બાતમીના આધારે હત્યાનો ભેદ ઉકેલી સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડ્યો હતો.