Shravan 2025: કરનાળી કુબેર ભંડારી મંદિર, શ્રાવણમાં ભોલેનાથના અદ્ભૂત શ્રૃંગારના કરો દર્શન

Aug 6, 2025 - 10:00
Shravan 2025: કરનાળી કુબેર ભંડારી મંદિર, શ્રાવણમાં ભોલેનાથના અદ્ભૂત શ્રૃંગારના કરો દર્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પવિત્ર શ્રાવણ મહિનો એટલે દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાનો ખાસ અવસર. રાજ્યભરના શિવાલયોમાં શ્રાવણમાં ભક્તોની ભીડ રહે છે. વડોદરામાં નર્મદા નદીના કાંઠે આવેલ કુબેર ભંડારી મંદિર પણ શિવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ શિવ મંદિરને શ્રાવણ માસમાં ભગવાન કુબેર અને ભોલેનાથને વિશેષ શણગાર કરવામા આવે છે. આ ઉપરાંત હિંદુઓના મહાન પર્વ એવા દિવાળી તહેવારમાં પણ મંદિરને દીવાઓથી શણગારવામાં આવે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0