Sarangpur Guru Purnima : દાદાને ગલગોટાના 250 કિલોથી વધુ ફૂલોનો શણગાર કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુરુપૂર્ણિમાંના પવિત્ર દિને પ્યોર સિલ્કના જરદોશી વર્કના વાઘા, સેવંતી અને ગલગોટાના 250 કિલોથી વધુ ફુલનો શણગાર, સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીનું ભાવપૂજન-અર્ચન-આરતી એવં દાદાને 51 કિલો સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો છે. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ગુરુપૂર્ણિમા એવં વ્યાસપૂર્ણિમા નિમિત્તે પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી.
What's Your Reaction?






