Rajkot: પતિ-પત્ની વચ્ચે તકરાર, ક્ષત્રિય અસ્મિતા સંમેલનના પદ્મિનીબાએ પતિને માર માર્યો!

રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનના પદ્મિનીબા વાળાએ તેમના પતિ ગિરિરાજસિંહ સાથે માથાકૂટ કરતો વીડિયો વાયરલ થયો છે. પદ્મિનીબા વાળા અને તેમના પુત્રએ ભેગા થઈને તેમના પતિ ગિરિરાજસિંહને માર મારવાનો આક્ષેપ થયો છે. રાજકોટમાં થયેલા ક્ષત્રિય આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા સાથે ઘણા વિવાદ જોડાયેલા છે. પરંતુ હાલ પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર પર ગંભીર આક્ષેપ થયો છે. ક્ષત્રિય સમાજનાં મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. ક્ષત્રિય અસ્મિતા સંમેલનના પદ્મિનીબા વાળાનો એક કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમના પતિ ગિરિરાજ સિંહ સાથે માથાકૂટ થઈ હોવાનું વીડિયોમાં સંભળાઈ રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર એ તેમના પતિ ગિરિરાજસિંહને માર માર્યો હોવાની ચર્ચા થઈ રહ્યો છે.રજા લીધા વગર હોસ્પિટલમાંથી જતા રહ્યા ગિરિરાજસિંહગીરીરાજસિંહ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ રજા લીધા વગર જતા રહ્યા હોવાનું સૂત્ર તરફથી માહિતી મળી છે. વીડિયોમાં અભદ્ર ભાષામાં પદ્મિનીબા અને તેમના પતિ બોલાચાલી કરતા જોવા મળે છે. રાજકોટમાં થયેલા ક્ષત્રિય આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા સાથે ઘણા વિવાદ જોડાયેલા છે. પરંતુ હાલ પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર પર ગંભીર આક્ષેપ થયો છે. પતિ ગિરિરાજસિંહ પર પત્ની પદ્મિનીબા અને તેમના પુત્રે હુમલો કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારબાદ ગિરિરાજ સિંહને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે.ગિરિરાજસિંહને સિવિલ હોસ્પિટલ ખસેડાયા! રાજકોટનાં રેલનગરમાં આવેલા રામેશ્વર પાર્કમાં ઘરમાં મોડી રાતે કોઈ બબાલ મામલે પદ્મિનીબા અને તેમના પુત્રે પતિ ગિરિરાજસિંહ પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. આથી, તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ મામલે હાલ કોઈ સચોટ માહિતી સામે આવી નથી.

Rajkot: પતિ-પત્ની વચ્ચે તકરાર, ક્ષત્રિય અસ્મિતા સંમેલનના પદ્મિનીબાએ પતિને માર માર્યો!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનના પદ્મિનીબા વાળાએ તેમના પતિ ગિરિરાજસિંહ સાથે માથાકૂટ કરતો વીડિયો વાયરલ થયો છે. પદ્મિનીબા વાળા અને તેમના પુત્રએ ભેગા થઈને તેમના પતિ ગિરિરાજસિંહને માર મારવાનો આક્ષેપ થયો છે.

રાજકોટમાં થયેલા ક્ષત્રિય આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા સાથે ઘણા વિવાદ જોડાયેલા છે. પરંતુ હાલ પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર પર ગંભીર આક્ષેપ થયો છે. ક્ષત્રિય સમાજનાં મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. ક્ષત્રિય અસ્મિતા સંમેલનના પદ્મિનીબા વાળાનો એક કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમના પતિ ગિરિરાજ સિંહ સાથે માથાકૂટ થઈ હોવાનું વીડિયોમાં સંભળાઈ રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર એ તેમના પતિ ગિરિરાજસિંહને માર માર્યો હોવાની ચર્ચા થઈ રહ્યો છે.

રજા લીધા વગર હોસ્પિટલમાંથી જતા રહ્યા ગિરિરાજસિંહ

ગીરીરાજસિંહ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ રજા લીધા વગર જતા રહ્યા હોવાનું સૂત્ર તરફથી માહિતી મળી છે. વીડિયોમાં અભદ્ર ભાષામાં પદ્મિનીબા અને તેમના પતિ બોલાચાલી કરતા જોવા મળે છે. રાજકોટમાં થયેલા ક્ષત્રિય આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા સાથે ઘણા વિવાદ જોડાયેલા છે. પરંતુ હાલ પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર પર ગંભીર આક્ષેપ થયો છે. પતિ ગિરિરાજસિંહ પર પત્ની પદ્મિનીબા અને તેમના પુત્રે હુમલો કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારબાદ ગિરિરાજ સિંહને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે.

ગિરિરાજસિંહને સિવિલ હોસ્પિટલ ખસેડાયા!

રાજકોટનાં રેલનગરમાં આવેલા રામેશ્વર પાર્કમાં ઘરમાં મોડી રાતે કોઈ બબાલ મામલે પદ્મિનીબા અને તેમના પુત્રે પતિ ગિરિરાજસિંહ પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. આથી, તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ મામલે હાલ કોઈ સચોટ માહિતી સામે આવી નથી.