PMJAY યોજના: રાજ્ય સરકારના અધિકારી-કર્મચારી અને પેન્શનર્સ માટે લાભ મેળવવાની માર્ગદર્શિકા જાહેર

May 29, 2025 - 22:00
PMJAY યોજના: રાજ્ય સરકારના અધિકારી-કર્મચારી અને પેન્શનર્સ માટે લાભ મેળવવાની માર્ગદર્શિકા જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


PMJAY Scheme For Government Eemployees-Pensioners : રાજ્ય સરકારના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને PMJAY યોજના હેઠળ લાભ મેળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં રાજ્યમાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારી, કર્મચારી અને પેન્શનર્સ માટે 'ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના'  શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ તમામ કર્મચારીઓને PMJAY યોજના અંતર્ગત 'G' કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂ.10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે તેમ જણાવાયું છે. PMJAY યોજનાના કાર્ડની ફાળવણી STATE HEALTH AGENCY(SHA)ને સોંપવામાં આવી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0