Lokrakshak: ગેરરીતિ આચરનાર 37 ઉમેદવારોને ગેરલાયક ઠેરવવા રાજ્ય સરકારનો નિર્ણય

સરકારની ભરતીમાં ત્રણ વર્ષ માટે ગેરલાયક વિગતો વેબસાઈટમાં જાહેર કરવામાં આવેલ છે લોકરક્ષક ભરતી 2021માં ગેરરીતિ આચરી હતી લોકરક્ષક ભરતી 2021માં ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ કરનાર 37 ઉમેદવારોને રાજ્ય સરકારની ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવા રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે. વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. લોકરક્ષક ભરતી 2021માં ગેરરીતી કરનાર ઉમેદવારો સામે પગલાં લેવામાં આવ્યા છે.

Lokrakshak: ગેરરીતિ આચરનાર 37 ઉમેદવારોને ગેરલાયક ઠેરવવા રાજ્ય સરકારનો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરકારની ભરતીમાં ત્રણ વર્ષ માટે ગેરલાયક
  • વિગતો વેબસાઈટમાં જાહેર કરવામાં આવેલ છે
  • લોકરક્ષક ભરતી 2021માં ગેરરીતિ આચરી હતી

લોકરક્ષક ભરતી 2021માં ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ કરનાર 37 ઉમેદવારોને રાજ્ય સરકારની ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવા રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે. વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. લોકરક્ષક ભરતી 2021માં ગેરરીતી કરનાર ઉમેદવારો સામે પગલાં લેવામાં આવ્યા છે.