Kapadvanj: વાઘાવતના નર્મદા બ્રિજ પરનું ગાબડું અકસ્માત નોંતરશે

Jun 30, 2025 - 02:30
Kapadvanj: વાઘાવતના નર્મદા બ્રિજ પરનું ગાબડું અકસ્માત નોંતરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કપડવંજ તાલુકાના વાઘાવત પાસે આવેલ નર્મદા કેનાલ બ્રિજ ઉપર ગાબડું પડવાની સાથે સળિયા પણ બહાર આવી ગયા છે. આ રોડ ઉપર ભારે વાહનોની અવરજવર વધારે રહે છે. તેમજ અમદાવાદ તરફ જવા નાના-મોટા વાહનો, ડમ્પરિયાઓ ઇન્દોર હાઇવે તરફ્ જતો સરખેજ નવા રોડ સુધી આ રોડનો ટોલટેક્સથી બચવા આ રોડનો ઉપયોગ વિશેષ કરે છે. એથી રાત - દિવસ ટ્રાફ્કિનું ભારણ પણ વધારે હોય છે. વાત્રક કાંઠાના અગ્રણી ફ્તેસિંહ ઝાલાના જણાવ્યા મુજબ વાઘાવત નર્મદા બ્રિજ પર પડેલ મસમોટુ ગાબડું વહેલી તાકીદે પુરવામાં નહીં આવે તો કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તો નવાઈ નહીં. ત્યારે હાલ ચોમાસાના દિવસોમાં કોઈ ગંભીર અકસ્માત સામે આવે તે પૂર્વે ગાબડાનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેમ પંથકની પ્રજા ઈચ્છી રહી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0