Gujarat Congress પ્રભારી મુકુલ વાસનિકે કહ્યું,ભાજપ નફરતની રાજનીતિ કરે છે

કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતની મુલાકાતે ગુજરાત કોંગ્રેસ અને રાહુલ ગાંધીને લઈ વાસનિકનું નિવેદન રાહુલ ગાંધીએ ગુજરાત માટે માર્ગદર્શન આપ્યું ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક 3 દિવસ આવશે ગુજરાતના પ્રવાસે છે.10 જુલાઈથી 12 જુલાઈ સુધી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે છે.3 દિવસ દરમિયાન મુકુલ વાસનિક 4 જિલ્લાની કોંગ્રેસ સમિતિની કારોબારી સાથે કરશે બેઠક ત્યારબાદ 10 તારીખે પાલનપુરમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનો યોજાશે સન્માન સમારોહ યોજાશે. સંગઠનને લઈ શું કહ્યું મુકુલ વાસનિકે ગુજરાતમાં સંગઠન મજબૂત કરવા રાહુલ ગાંધીએ માર્ગદર્શન આપ્યું છે.કોંગ્રેસે કાર્યકર્તાઓની ખુબ મદદ કરી છે.જેલમાં રહેલા તમામ કાર્યકર્તા સાથે અમે છીએ,જેલમાં કેદ કાર્યકર્તાઓને કોંગ્રેસ મદદ કરે છે.રાહુલ ગાંધીએ ગુજરાતની વિઝીટમાં ગુજરાતની હાલતનું માર્ગદર્શન આપ્યું છે.નફરતની રાજનીતિ ભાજપ કરે છે.ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા માર્ગદર્શન રાહુલ ગાંધીએ આપ્યું છે. કોંગ્રેસ ઓફીસ પર થયેલા પથ્થરમારો મુદે શું કહ્યું મુકુલ વાસનિકે 3 દિવસ ગુજરાતમાં રહીને કારોબારી બેઠક કરીશ.કોઈ મુદ્દા વગરની વાતોની ચર્ચા ન કરવી જોઈએ જે ઘટના થઈ એ ખૂબ ખરાબ છે.કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓએ પૂરતી મદદ પાર્ટીએ કરી છે .આ ઘટના બાદ રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા એ ગંભીરતા છે પક્ષની.જેલમાં રહેલા તમામ કાર્યકર્તા સાથે અમે છીએ.રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ કાર્યકરોમાં ઉત્સાહ ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કરવા માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે.રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત બાદ કાર્યકરોમાં નવી ઉર્જા ઉમેરાઈ છે. પડી ભાંગેલા પક્ષને ફરી બેઠો કરવા માટે કાર્યકરોએ કમરકસી છે. કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકની મુલાકાત દરમિયાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાની કોંગ્રેસ કારોબારી યોજાશે. જેમાં સંગઠનને મજબૂત કરવા અને ચૂંટણીમાં જીત મેળવવા માટે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવશે. ગેનીબેનનો સન્માન સમારોહ યોજાશે બનાસકાંઠાના ઉમેદવાર અને સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માન સમારંભમાં મુકુલ વાસનિક ઉપસ્થિત રહેશે. 3 દિવસ દરમિયાન મુકુલ વાસનિક 4 જિલ્લાની કોંગ્રેસ સમિતિની કારોબારી સાથે બેઠક કરશે.આજે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પાલનપુર જશે. પાલનપુરમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનો સન્માન સમારોહ યોજાશે. મુકુલ વાસનીક અને શક્તિસિંહ ગોહિલ ગેનીબેનનું સન્માન કરશે.11 તારીખે ગાંધીધામમાં કચ્છ અને મોરબીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાશે. 12 તારીખે સુરેન્દ્રનગરમાં અને સાંજે અમદાવાદમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળશે.

Gujarat Congress પ્રભારી મુકુલ વાસનિકે કહ્યું,ભાજપ નફરતની રાજનીતિ કરે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતની મુલાકાતે
  • ગુજરાત કોંગ્રેસ અને રાહુલ ગાંધીને લઈ વાસનિકનું નિવેદન
  • રાહુલ ગાંધીએ ગુજરાત માટે માર્ગદર્શન આપ્યું

ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક 3 દિવસ આવશે ગુજરાતના પ્રવાસે છે.10 જુલાઈથી 12 જુલાઈ સુધી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે છે.3 દિવસ દરમિયાન મુકુલ વાસનિક 4 જિલ્લાની કોંગ્રેસ સમિતિની કારોબારી સાથે કરશે બેઠક ત્યારબાદ 10 તારીખે પાલનપુરમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનો યોજાશે સન્માન સમારોહ યોજાશે.

સંગઠનને લઈ શું કહ્યું મુકુલ વાસનિકે

ગુજરાતમાં સંગઠન મજબૂત કરવા રાહુલ ગાંધીએ માર્ગદર્શન આપ્યું છે.કોંગ્રેસે કાર્યકર્તાઓની ખુબ મદદ કરી છે.જેલમાં રહેલા તમામ કાર્યકર્તા સાથે અમે છીએ,જેલમાં કેદ કાર્યકર્તાઓને કોંગ્રેસ મદદ કરે છે.રાહુલ ગાંધીએ ગુજરાતની વિઝીટમાં ગુજરાતની હાલતનું માર્ગદર્શન આપ્યું છે.નફરતની રાજનીતિ ભાજપ કરે છે.ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા માર્ગદર્શન રાહુલ ગાંધીએ આપ્યું છે.

કોંગ્રેસ ઓફીસ પર થયેલા પથ્થરમારો મુદે શું કહ્યું મુકુલ વાસનિકે

3 દિવસ ગુજરાતમાં રહીને કારોબારી બેઠક કરીશ.કોઈ મુદ્દા વગરની વાતોની ચર્ચા ન કરવી જોઈએ જે ઘટના થઈ એ ખૂબ ખરાબ છે.કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓએ પૂરતી મદદ પાર્ટીએ કરી છે .આ ઘટના બાદ રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા એ ગંભીરતા છે પક્ષની.જેલમાં રહેલા તમામ કાર્યકર્તા સાથે અમે છીએ.

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ કાર્યકરોમાં ઉત્સાહ

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કરવા માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે.રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત બાદ કાર્યકરોમાં નવી ઉર્જા ઉમેરાઈ છે. પડી ભાંગેલા પક્ષને ફરી બેઠો કરવા માટે કાર્યકરોએ કમરકસી છે. કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકની મુલાકાત દરમિયાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાની કોંગ્રેસ કારોબારી યોજાશે. જેમાં સંગઠનને મજબૂત કરવા અને ચૂંટણીમાં જીત મેળવવા માટે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવશે.

ગેનીબેનનો સન્માન સમારોહ યોજાશે

બનાસકાંઠાના ઉમેદવાર અને સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માન સમારંભમાં મુકુલ વાસનિક ઉપસ્થિત રહેશે. 3 દિવસ દરમિયાન મુકુલ વાસનિક 4 જિલ્લાની કોંગ્રેસ સમિતિની કારોબારી સાથે બેઠક કરશે.આજે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પાલનપુર જશે. પાલનપુરમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનો સન્માન સમારોહ યોજાશે. મુકુલ વાસનીક અને શક્તિસિંહ ગોહિલ ગેનીબેનનું સન્માન કરશે.11 તારીખે ગાંધીધામમાં કચ્છ અને મોરબીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાશે. 12 તારીખે સુરેન્દ્રનગરમાં અને સાંજે અમદાવાદમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળશે.