Dahodમા શિક્ષણ જગતને લજવતો વધુ એક કિસ્સો, શિક્ષકે વિદ્યાર્થિનીની કરી છેડતી

દાહોદમાં ફરી શિક્ષણ જગતને શરમાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,જેમાં ધાનપુર તાલુકાની આશ્રમશાળાની આ ઘટના છે.આશ્રમશાળાના શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કરી છે,બદઈરાદે લંપટ શિક્ષકે આ છેડતી કરી હોવાની વાત સામે આવી છે, 16 વર્ષીય વિદ્યાર્થિનીને પકડીને આ છેડતી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે,વિદ્યાર્થિનીએ બુમાબુમ કરતા શિક્ષક ત્યાંથી નાસી છૂટયો હતો. બદઈરાદે લંપટે પકડતા વિદ્યાર્થિનીએ કરી બૂમાબૂમ દાહોદમાં ફરી શાળામાં વિદ્યાર્થિનીની છેડતીની ઘટના બની છે.લંપટ કલ્પેશ બારિયા વિદ્યાર્થિનીને છોડીને ભાગ્યો હતો પરંતુ આસપાસ બધા ભેગા થઈ જતા વિદ્યાર્થિનીનો બચાવ થયો હતો.પોલીસે લંપટ શિક્ષક કલ્પેશની ધરપકડ કરી હતી અને પોકસો કેસ હેઠળ ગુનો નોંધ્યો હતો,ધાનપુરના તાલુકાની આશ્રમ શાળામાં આ ઘટના બનતા વાલીઓમાં રોશ જોવા મળ્યો હતો.આરોપીની ધરપકડ કરીને પોલીસે તેને જેલ ભેગો કર્યો છે,પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે.વિદ્યાર્થિની રોટલા બનાવતી હતી ૧૬ વર્ષની વિદ્યાર્થિની આશ્રમ શાળાના શિક્ષક માટે તેના રૂમમાં તેની સાથે ભણતી કાકાની છોકરી સાથે રોટલા બનાવતી હતી. જમવાનું બનાવવા આવેલ વિદ્યાર્થિનીની સાથે આવેલ તેની બહેન કોઈ કામ અર્થે રૂમની બહાર ગઇ હતી. તે વખતે શિક્ષકે રૂમમાં જઈ દરવાજો અંદરથી બંધ કરી વિદ્યાર્થિની ઉપર તેની દાનત બગડતા તેણે વિદ્યાર્થિનીને પાછળથી આવીને પકડી લીધી હતી. 20 સપ્ટેમ્બરના રોજ દાહોદમાં ગળુ દબાવીને બાળકીની કરી હતી આચાર્યએ હત્યા દાહોદના સીંગવડમાં 20 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે બાળકીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો,બાળકી શાળાએથી ઘરે ના આવતા તેના માતા-પિતાએ પોલીસમાં અરજી કરી હતી અને પોલીસે તે અરજીના આધારે ઘટના સ્થળે જઈ તપાસ કરી હતી,બાળકીના પીએમ રીપોર્ટમાં તેની હત્યા થઈ હોવાની વાત સામે આવી છે જેને લઈ પોલીસ વધુ સતર્ક બની હતી અને આખરે શાળાના આચાર્યની પૂછપરછ કરતા ગોવિંદ નટે કબૂલ્યું કે તેણે જ બાળકીની હત્યા કરી હતી.

Dahodમા શિક્ષણ જગતને લજવતો વધુ એક કિસ્સો, શિક્ષકે વિદ્યાર્થિનીની કરી છેડતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદમાં ફરી શિક્ષણ જગતને શરમાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,જેમાં ધાનપુર તાલુકાની આશ્રમશાળાની આ ઘટના છે.આશ્રમશાળાના શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કરી છે,બદઈરાદે લંપટ શિક્ષકે આ છેડતી કરી હોવાની વાત સામે આવી છે, 16 વર્ષીય વિદ્યાર્થિનીને પકડીને આ છેડતી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે,વિદ્યાર્થિનીએ બુમાબુમ કરતા શિક્ષક ત્યાંથી નાસી છૂટયો હતો.

બદઈરાદે લંપટે પકડતા વિદ્યાર્થિનીએ કરી બૂમાબૂમ

દાહોદમાં ફરી શાળામાં વિદ્યાર્થિનીની છેડતીની ઘટના બની છે.લંપટ કલ્પેશ બારિયા વિદ્યાર્થિનીને છોડીને ભાગ્યો હતો પરંતુ આસપાસ બધા ભેગા થઈ જતા વિદ્યાર્થિનીનો બચાવ થયો હતો.પોલીસે લંપટ શિક્ષક કલ્પેશની ધરપકડ કરી હતી અને પોકસો કેસ હેઠળ ગુનો નોંધ્યો હતો,ધાનપુરના તાલુકાની આશ્રમ શાળામાં આ ઘટના બનતા વાલીઓમાં રોશ જોવા મળ્યો હતો.આરોપીની ધરપકડ કરીને પોલીસે તેને જેલ ભેગો કર્યો છે,પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે.

વિદ્યાર્થિની રોટલા બનાવતી હતી

૧૬ વર્ષની વિદ્યાર્થિની આશ્રમ શાળાના શિક્ષક માટે તેના રૂમમાં તેની સાથે ભણતી કાકાની છોકરી સાથે રોટલા બનાવતી હતી. જમવાનું બનાવવા આવેલ વિદ્યાર્થિનીની સાથે આવેલ તેની બહેન કોઈ કામ અર્થે રૂમની બહાર ગઇ હતી. તે વખતે શિક્ષકે રૂમમાં જઈ દરવાજો અંદરથી બંધ કરી વિદ્યાર્થિની ઉપર તેની દાનત બગડતા તેણે વિદ્યાર્થિનીને પાછળથી આવીને પકડી લીધી હતી.

20 સપ્ટેમ્બરના રોજ દાહોદમાં ગળુ દબાવીને બાળકીની કરી હતી આચાર્યએ હત્યા

દાહોદના સીંગવડમાં 20 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે બાળકીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો,બાળકી શાળાએથી ઘરે ના આવતા તેના માતા-પિતાએ પોલીસમાં અરજી કરી હતી અને પોલીસે તે અરજીના આધારે ઘટના સ્થળે જઈ તપાસ કરી હતી,બાળકીના પીએમ રીપોર્ટમાં તેની હત્યા થઈ હોવાની વાત સામે આવી છે જેને લઈ પોલીસ વધુ સતર્ક બની હતી અને આખરે શાળાના આચાર્યની પૂછપરછ કરતા ગોવિંદ નટે કબૂલ્યું કે તેણે જ બાળકીની હત્યા કરી હતી.