Chhota Udaipurના સંખેડામાં વરસાદે સર્જી તારાજી, 20થી 25 ગામોને હાલાકી

વરસાદી પાણીથી ડાયવર્ઝન ધોવાતા હાલાકી ડાયવર્ઝન ધોવાઈ જતા 20થી 25 ગામોને મુશ્કેલીપશુપાલકોને દૂધ ભરાવવા જવામાં પણ ભારે હાલાકી છોટાઉદેપુરના સંખેડામાં વરસાદે તારાજી સર્જી છે. જેમાં વરસાદી પાણીથી ડાયવર્ઝન ધોવાતા હાલાકી પડી રહી છે. તેમાં ડાયવર્ઝન ધોવાઈ જતા 20થી 25 ગામોને હાલાકી પડી રહી છે. ડાયવર્ઝન ધોવાતા વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે. તેમજ પશુપાલકોને દૂધ ભરાવવા જવામાં પણ ભારે હાલાકી પડી રહી છે. ડાઈવર્ઝન ધોવાઈ જતા 20થી 25 જેટલા ગામના લોકોને મુશ્કેલી સંખેડા તાલુકાના કરાલી ગામ પાસે નવીન સ્લેબ ડ્રેઇન બનાવવા માટે બનાવાયેલું ડાયવર્ઝન ધોવાઈ ગયુ છે. જેમાં ડાઈવર્ઝન ધોવાઈ જતા 20થી 25 જેટલા ગામના લોકોને મુશ્કેલી પડી રહી છે. તેમાં વિદ્યાર્થીઓ શાળાએ જઇ ન શક્યા તથા પશુપાલકો દૂધ ભરવા જઇ શક્યા નથી. સંખેડા તાલુકાના કરાલી ગામ પાસે કામગીરી ચાલી રહી હતી.આ સ્લેબ ડ્રેઇન ચોમાસા પહેલા પૂરું ન થતા અત્યારના તેની બાજુમાં બનાવેલું ડાઈવર્ઝન સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે. વચ્ચેથી લગભગ 35 થી 40 ફૂટ જેટલું ધોવાણ થઈ ગયું છે. ડાઈવર્ઝન ધોવાઈ જવાને કારણે આ વિસ્તારના લગભગ 25 જેટલા ગામોને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અજાણ્યા વાહનચાલકો તો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે પશુપાલકોને દૂધ ભરવા જવાની મુશ્કેલી સર્જાય છે તો વિદ્યાર્થીઓ શાળાએ જઈ શક્યા નથી. વાહનવ્યવહાર આ રસ્તે સંપૂર્ણ બંધ થયો છે. સ્લેબડ્રેઇન કામગીરી અધુરી છે જો ચોમાસુ બેસતા પહેલા જ આ સ્લેબની કામગીરી પૂરી થઈ ગઈ હોત તો વિદ્યાર્થીઓ, પશુપાલકો અને સ્થાનિક રહીશોને કોઈપણ જાતની મુશ્કેલી પડી ન હોત. ડાયવર્ઝન ધોવાઈ ગયું હોવા છતાં અત્રે તંત્રના કોઈ જવાબદાર અધિકારીઓ પણ હાજર જોવા મળ્યા નથી. તેમજ વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે. તેથી લોકોને અન્ય વૈકલ્પિક રસ્તે અવર-જવર કરવાની ફરજ પડી રહી છે પણ અજાણ્યા વાહનચાલકો તો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

Chhota Udaipurના સંખેડામાં વરસાદે સર્જી તારાજી,  20થી 25 ગામોને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદી પાણીથી ડાયવર્ઝન ધોવાતા હાલાકી
  • ડાયવર્ઝન ધોવાઈ જતા 20થી 25 ગામોને મુશ્કેલી
  • પશુપાલકોને દૂધ ભરાવવા જવામાં પણ ભારે હાલાકી

છોટાઉદેપુરના સંખેડામાં વરસાદે તારાજી સર્જી છે. જેમાં વરસાદી પાણીથી ડાયવર્ઝન ધોવાતા હાલાકી પડી રહી છે. તેમાં ડાયવર્ઝન ધોવાઈ જતા 20થી 25 ગામોને હાલાકી પડી રહી છે. ડાયવર્ઝન ધોવાતા વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે. તેમજ પશુપાલકોને દૂધ ભરાવવા જવામાં પણ ભારે હાલાકી પડી રહી છે.

ડાઈવર્ઝન ધોવાઈ જતા 20થી 25 જેટલા ગામના લોકોને મુશ્કેલી

સંખેડા તાલુકાના કરાલી ગામ પાસે નવીન સ્લેબ ડ્રેઇન બનાવવા માટે બનાવાયેલું ડાયવર્ઝન ધોવાઈ ગયુ છે. જેમાં ડાઈવર્ઝન ધોવાઈ જતા 20થી 25 જેટલા ગામના લોકોને મુશ્કેલી પડી રહી છે. તેમાં વિદ્યાર્થીઓ શાળાએ જઇ ન શક્યા તથા પશુપાલકો દૂધ ભરવા જઇ શક્યા નથી. સંખેડા તાલુકાના કરાલી ગામ પાસે કામગીરી ચાલી રહી હતી.આ સ્લેબ ડ્રેઇન ચોમાસા પહેલા પૂરું ન થતા અત્યારના તેની બાજુમાં બનાવેલું ડાઈવર્ઝન સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે. વચ્ચેથી લગભગ 35 થી 40 ફૂટ જેટલું ધોવાણ થઈ ગયું છે. ડાઈવર્ઝન ધોવાઈ જવાને કારણે આ વિસ્તારના લગભગ 25 જેટલા ગામોને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અજાણ્યા વાહનચાલકો તો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે

પશુપાલકોને દૂધ ભરવા જવાની મુશ્કેલી સર્જાય છે તો વિદ્યાર્થીઓ શાળાએ જઈ શક્યા નથી. વાહનવ્યવહાર આ રસ્તે સંપૂર્ણ બંધ થયો છે. સ્લેબડ્રેઇન કામગીરી અધુરી છે જો ચોમાસુ બેસતા પહેલા જ આ સ્લેબની કામગીરી પૂરી થઈ ગઈ હોત તો વિદ્યાર્થીઓ, પશુપાલકો અને સ્થાનિક રહીશોને કોઈપણ જાતની મુશ્કેલી પડી ન હોત. ડાયવર્ઝન ધોવાઈ ગયું હોવા છતાં અત્રે તંત્રના કોઈ જવાબદાર અધિકારીઓ પણ હાજર જોવા મળ્યા નથી. તેમજ વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે. તેથી લોકોને અન્ય વૈકલ્પિક રસ્તે અવર-જવર કરવાની ફરજ પડી રહી છે પણ અજાણ્યા વાહનચાલકો તો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.