Chandipura virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર..! કુલ 118 શંકાસ્પદ કેસ નોંધાયા

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 118 શંકાસ્પદ કેસશંકાસ્પદ પૈકી 23 કેસો હાલ પોઝિટિવચાંદીપુરાના કારણે રાજ્યમાં 41 મોત થયારાજ્યમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 118 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 23 કેસો હાલ પોઝિટિવ છે. ચાંદીપુરાના કારણે રાજ્યમાં 41 મોત થયા છે. ચાંદીપુરા વાયરસના કારણે હોસ્પિટલમાં 54 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 118 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં સાબરકાંઠા-10, અરવલ્લી 06, મહીસાગર 02, ખેડા 06, મહેસાણા 07, રાજકોટ 05, સુરેન્દ્રનગર 04, અમદાવાદ કોર્પોરેશન 11, ગાંધીનગર 6, પંચમહાલ 15, જામનગર 6, મોરબી 5, ગાંધીનગર કોર્પોરેશન 3, છોટા ઉદેપુર 2, દાહોહ 2, બરોડા 6, નર્મદા 02, બનાસકાંઠા 05, બરોડા કોર્પોરેશન 02, ભાવનગર 01 ,દ્રારકા 01, રાજકોટ કોર્પોરેશન 04, કચ્છ 1, સુરત કોર્પોરેશન 2, ભરૂચ 2, અમદાવાદ અને જામનગર કોર્પોરેશન ખાતે એક એક કેસ સામે આવ્યા છે.રાજ્યમાં ચાંદીપુરમના કુલ 22 કેસો પોઝિટિવ આવ્યા સાબરકાંઠા-03, અરવલ્લી-02, મહિસાગર 01, ખેડા-01, મહેસાણા-02, સુરેન્દ્રનગર 01, અમદાવાદ કોર્પેરેશન-02, ગાંધીનગર-01, પચમહાલ-03, જામનગર-01, મોરબી-01, દાહોદ 01, બરોડા-01, બનાસકાંઠા-01, દ્વારકા-01, તેમજ કચ્છ-01 કેસ ચાંદીપુરના જોવા મળ્યા. રાજયમાં 118 વાયસલ કેસ પેકી કુલ 41 દર્દીઓના મોત નિપજ્યાજેમાં સાબરકાંઠા-02, અરવલી-03, મહીસાગર-02, ખેડા-01, મહેસાણા-02, રાજકોટ-03, સુરેન્દ્રનગર-01, અમદાવાદ કોર્પોરેશન-04, ગાંધીનગર-02, પચમહાલ-05, જામનગર-01, મોરબી-03, ગાંધીનગર કોર્પેરેશન-02, દાહોદ-02, બરોડા-01, બનાસકાંઠા-03, બરોડા કોર્પોરેશન-01, દ્વારકા-01, સુરત કોર્પોરેશન-01 તેમજ જામનગર કોર્પોરેશન-01 એમ કુલ-41 દદીઓ મૃત્યુ પામેલા છે.

Chandipura virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર..! કુલ 118 શંકાસ્પદ કેસ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 118 શંકાસ્પદ કેસ
  • શંકાસ્પદ પૈકી 23 કેસો હાલ પોઝિટિવ
  • ચાંદીપુરાના કારણે રાજ્યમાં 41 મોત થયા

રાજ્યમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 118 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 23 કેસો હાલ પોઝિટિવ છે. ચાંદીપુરાના કારણે રાજ્યમાં 41 મોત થયા છે. ચાંદીપુરા વાયરસના કારણે હોસ્પિટલમાં 54 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર

 રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 118 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં સાબરકાંઠા-10, અરવલ્લી 06, મહીસાગર 02, ખેડા 06, મહેસાણા 07, રાજકોટ 05, સુરેન્દ્રનગર 04, અમદાવાદ કોર્પોરેશન 11, ગાંધીનગર 6, પંચમહાલ 15, જામનગર 6, મોરબી 5, ગાંધીનગર કોર્પોરેશન 3, છોટા ઉદેપુર 2, દાહોહ 2, બરોડા 6, નર્મદા 02, બનાસકાંઠા 05, બરોડા કોર્પોરેશન 02, ભાવનગર 01 ,દ્રારકા 01, રાજકોટ કોર્પોરેશન 04, કચ્છ 1, સુરત કોર્પોરેશન 2, ભરૂચ 2, અમદાવાદ અને જામનગર કોર્પોરેશન ખાતે એક એક કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં ચાંદીપુરમના કુલ 22 કેસો પોઝિટિવ આવ્યા

સાબરકાંઠા-03, અરવલ્લી-02, મહિસાગર 01, ખેડા-01, મહેસાણા-02, સુરેન્દ્રનગર 01, અમદાવાદ કોર્પેરેશન-02, ગાંધીનગર-01, પચમહાલ-03, જામનગર-01, મોરબી-01, દાહોદ 01, બરોડા-01, બનાસકાંઠા-01, દ્વારકા-01, તેમજ કચ્છ-01 કેસ ચાંદીપુરના જોવા મળ્યા.

રાજયમાં 118 વાયસલ કેસ પેકી કુલ 41 દર્દીઓના મોત નિપજ્યા

જેમાં સાબરકાંઠા-02, અરવલી-03, મહીસાગર-02, ખેડા-01, મહેસાણા-02, રાજકોટ-03, સુરેન્દ્રનગર-01, અમદાવાદ કોર્પોરેશન-04, ગાંધીનગર-02, પચમહાલ-05, જામનગર-01, મોરબી-03, ગાંધીનગર કોર્પેરેશન-02, દાહોદ-02, બરોડા-01, બનાસકાંઠા-03, બરોડા કોર્પોરેશન-01, દ્વારકા-01, સુરત કોર્પોરેશન-01 તેમજ જામનગર કોર્પોરેશન-01 એમ કુલ-41 દદીઓ મૃત્યુ પામેલા છે.