Banaskanthaમાં વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરાઈ

બનાસકાંઠામાં તારીખ ૧૮/૧૦/૨૦૨૪ના રોજ ચૂંટણી અધિકારી, ૦૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, સુઈગામ દ્વારા ૦૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરાઈ છે.જે મુજબ નીચે મુજબ કામગીરી કરવાની રહેશે.હજી ઉમેદવારી પત્ર નથી આવ્યું૦૭-વાવ વિધાનસભા મતવિભાગની પેટાચૂંટણી માટેનું જાહેરનામું તા. ૧૮.૧૦.૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સાથે જ સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓ પાસે ઉમેદવારીપત્રો ભરી શકાય છે. વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના સંદર્ભમાં ઉમેદવારીપત્ર ભરવાના પ્રથમ દિવસે એટલે કે, તા.૧૮.૧૦.૨૦૨૪ ના રોજ ચૂંટણી અધિકારી સમક્ષ કોઈપણ ઉમેદવારીપત્ર રજૂ કરવામાં આવ્યું નથી.એફિડેવિટ ફોર્મ પણ ભરવાનું રહેશેભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ૦૭-વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી-૨૦૨૪ના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે. ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જે https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates લિન્ક પર જઈને જોઈ શકાશે. આગામી તા.૨૫.૧૦.૨૦૨૪ ના રોજ બપોરે ૦૩.૦૦ કલાક સુધી ઉમેદવારીપત્રો રજૂ કરી શકાશે.ચૂંટણીને લઈ નોટીસ જાહેર 1-વાવ વિધાનસભા મતદાર વિભાગમાં વિધાનસભાના સભ્યની ચૂંટણી યોજવાની છે. 2- ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઈ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી ૦૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, સુઈગામને પ્રાંત કચેરી, સુઈગામ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર, સુઈગામને મામલતદાર કચેરી, સુઈગામ ખાતે મોડામાં મોડું તા.૨૫/૧૦/૨૦૨૪(શુક્રવાર) સુધીમાં કોઈપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૦૩ વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકશે. 3- નામાંકન પત્રના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમય પર મળી શકશે 4-નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી ૦૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, સુઈગામ પ્રાંત કચેરી, સુઈગામ ખાતે તા.૨૮મી ઓક્ટોબર ૨૦૨૪(સોમવાર) ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યે હાથ ધરવામાં આવશે 5- ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઈ એક વ્યક્તિ કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટિસ ઉપરના ફકરા (૨) માં દર્શાવેલ અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમાં તા.૩૦/૧૦/૨૦૨૪ (બુધવાર) ના રોજ બપોરના ૩ વાગ્યા પહેલાં પહોંચાડી શકશે 6-ચૂંટણી લડાશે તો મતદાન તા. ૧૩/૧૧/૨૦૨૪ (બુધવાર) ના રોજ સવારના ૦૭:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક વચ્ચે થશે તેમ ચૂંટણી અધિકારી ૦૭- વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી,સૂઇગામ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.  

Banaskanthaમાં વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠામાં તારીખ ૧૮/૧૦/૨૦૨૪ના રોજ ચૂંટણી અધિકારી, ૦૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, સુઈગામ દ્વારા ૦૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરાઈ છે.જે મુજબ નીચે મુજબ કામગીરી કરવાની રહેશે.

હજી ઉમેદવારી પત્ર નથી આવ્યું

૦૭-વાવ વિધાનસભા મતવિભાગની પેટાચૂંટણી માટેનું જાહેરનામું તા. ૧૮.૧૦.૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સાથે જ સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓ પાસે ઉમેદવારીપત્રો ભરી શકાય છે. વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના સંદર્ભમાં ઉમેદવારીપત્ર ભરવાના પ્રથમ દિવસે એટલે કે, તા.૧૮.૧૦.૨૦૨૪ ના રોજ ચૂંટણી અધિકારી સમક્ષ કોઈપણ ઉમેદવારીપત્ર રજૂ કરવામાં આવ્યું નથી.

એફિડેવિટ ફોર્મ પણ ભરવાનું રહેશે

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ૦૭-વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી-૨૦૨૪ના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે. ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જે https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates લિન્ક પર જઈને જોઈ શકાશે. આગામી તા.૨૫.૧૦.૨૦૨૪ ના રોજ બપોરે ૦૩.૦૦ કલાક સુધી ઉમેદવારીપત્રો રજૂ કરી શકાશે.

ચૂંટણીને લઈ નોટીસ જાહેર

1-વાવ વિધાનસભા મતદાર વિભાગમાં વિધાનસભાના સભ્યની ચૂંટણી યોજવાની છે.

2- ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઈ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી ૦૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, સુઈગામને પ્રાંત કચેરી, સુઈગામ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર, સુઈગામને મામલતદાર કચેરી, સુઈગામ ખાતે મોડામાં મોડું તા.૨૫/૧૦/૨૦૨૪(શુક્રવાર) સુધીમાં કોઈપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૦૩ વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકશે.

3- નામાંકન પત્રના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમય પર મળી શકશે

4-નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી ૦૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, સુઈગામ પ્રાંત કચેરી, સુઈગામ ખાતે તા.૨૮મી ઓક્ટોબર ૨૦૨૪(સોમવાર) ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યે હાથ ધરવામાં આવશે

5- ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઈ એક વ્યક્તિ કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટિસ ઉપરના ફકરા (૨) માં દર્શાવેલ અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમાં તા.૩૦/૧૦/૨૦૨૪ (બુધવાર) ના રોજ બપોરના ૩ વાગ્યા પહેલાં પહોંચાડી શકશે

6-ચૂંટણી લડાશે તો મતદાન તા. ૧૩/૧૧/૨૦૨૪ (બુધવાર) ના રોજ સવારના ૦૭:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક વચ્ચે થશે તેમ ચૂંટણી અધિકારી ૦૭- વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી,સૂઇગામ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.