Ahmedabad:1.09 કરોડના ખર્ચે સરદાર બાગમાં ફુવારા, 22 હીંચકા-લપસિયા નખાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળવાની સાથે જ સુવિધાઓ મળવાની શરૂઆત થઇ છે. ખાસ કરીને શહેરમાં હરવા ફરવા લાયક સ્થળોની કમી છે અને બગીચાઓ ખંડિયર બન્યા છે
ત્યારે સરદાર બાગનું કામ 1.09 કરોડ રૂપિયાના ખર્ચે થયું છે. જયારે કેસરબાગ માટે ટેન્ડર પ્રક્રિયા થતા 10.89 ટકા નીચા ભાવે રૂ.2,66,90,898ના ખર્ચે રી-ડેવલોપ કરવા ટેન્ડર ફઇનલ કરી આર.કે.સોજીત્રા નામની એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. જયારે શંકર આશ્રમના કન્ટ્રક્શન અને ડેવલોપમેન્ટ માટે રૂ.1,84,98,307 ના ખર્ચે 8.99 ટકા નીચા ભાવે કૌશલ દેવીદાસ હરપલાની નામની એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરજબાગ ગાર્ડન ડેવલોપમેન્ટ અને કન્ટ્રક્શન માટે 10.99 ટકા નીચા ભાવે કૌશલ દેવીદાસ હરપલાની નામની એજન્સીને કામ સોંપાયું છે.
What's Your Reaction?






