Ahmedabad: મણિનગરમાં ઠગે વેપારી પાસેથી ટિકિટના બહાને 1.44 લાખ પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મણિનગરમાં રહેતા ગુંજનકુમાર ઠક્કર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે. ગત 2મેએ તેમની પર એક ગઠિયાનો ફેન કરીને હું તમારા કાકીનો ભાઇ છું કહીને કેનેડાની એક ટિકીટ બુક કરાવવી છે કહેતા ગુંજનકુમારે ઓફ્સિમાં કામ કરતા કર્મીને નંબર આપ્યો હતો. બાદમાં ગઠિયાએ 1.44 લાખની ટિકીટ બુક કરાવી હતી. બાદમાં ગઠિયાએ ચેક મોકલ્યો હતો પરંતુ બેન્કમાં ભરતા રિર્ટન થયો હતો. બાદમાં તપાસ કરતા તેના કાકીનો કોઇ ભાઈ ન હતો પણ કુણાલ પટેલ ભરૂચનો રહેવાસી હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે ગુંજનકુમારે કુણાલ સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
What's Your Reaction?






