Ahemdabad: નરોડા પાટિયા પાસે અઠવાડિયાથી ભૂવો પડયો પણ બેરિકેડ લગાવવાની પણ તંત્રએ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વરસાદ પડવાના પંદર દિવસથી પણ વધુ થઈ ગયા અને શહેરમાં ઠેર ઠેર તેના કારણે તંત્રની રોડ રસ્તા બનાવવાની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. આ વચ્ચે નરોડા પાટિયા નજીક ચાર રસ્તા પર જ મેઈન રોડ પર ભૂવો પડયા છે. પરંતુ હજી સુધી ઉત્તર ઝોનના રોડ રસ્તા વિભાગના અધિકારીઓએ કામગીરી કરવાની વાત તો દૂર રહી પણ બેરિકેડ લગાવવાની પણ તસ્દી લીધી નથી. જેના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે.
What's Your Reaction?






