સુરતના 3 વર્ષના બાળકનો મૃતદેહ ટ્રેનના શૌચાલયમાંથી મળ્યો, માસીના દીકરાએ જ કર્યું હતું અપહરણ

Aug 23, 2025 - 22:30
સુરતના 3 વર્ષના બાળકનો મૃતદેહ ટ્રેનના શૌચાલયમાંથી મળ્યો, માસીના દીકરાએ જ કર્યું હતું અપહરણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Kidnapped Surat Boy’s Body Recovered from Train Toilet : મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસમાં ગોરખપુરથી મુંબઈ આવેલી કુશીનગર એક્સપ્રેસ ટ્રેનના શૌચાલયમાં કચરાપેટીમાંથી 3 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. સૂચના મળતા જ RPF અને GRPની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. મૃતક બાળકનું સુરતથી 21મી ઓગસ્ટ અપહરણ કરવામાં આવ્યું હતું. 

મૃતક બાળકનો પરિવાર બિહારના શિવાન જિલ્લાનો વતની છે. તેઓ હાલ સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0