શહેરીજનો દ્વારા ઓનલાઈન કરાતી પાણી,ડ્રેનેજ, કેચપીટ અંગેની ફરિયાદ ૨૪ કલાકમાં ઉકેલાશે

Jan 29, 2025 - 09:00
શહેરીજનો દ્વારા ઓનલાઈન કરાતી  પાણી,ડ્રેનેજ, કેચપીટ અંગેની ફરિયાદ ૨૪ કલાકમાં ઉકેલાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

  અમદાવાદ,મંગળવાર,28 જાન્યુ,2025

અમદાવાદના લોકો દ્વારા રોડ,ગટર અને પાણી સહીતની પ્રાથમિક સુવિધા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોમ્પ્રિહેન્સિવ રીડ્રેસલ સિસ્ટમ હેઠળ ઓનલાઈન ફરિયાદ કરવામાં આવે છે. શહેરીજનો દ્વારા કરવામા આવતી પાણી,ડ્રેનેજ અને કેચપીટને લગતી ફરિયાદ ૨૪ કલાકમાં ઉકેલવા તમામ એડીશનલ સિટી ઈજનેરોને સુચના

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0