વૈભવ હત્યા કેસમાં કુખ્યાત વિપુલ પરમાર શંકાના ઘેરામાં, પોલીસને હાથતાળી આપી ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gandhinagar Robbery Case : ગાંધીનગર નજીક અંબાપુર કેનાલ પર થયેલી યુવક વૈભવની હત્યામાં પોલીસને મહત્વની કડીઓ મળી છે. આ હત્યામાં કુખ્યાત ગુનેગાર વિપુલ ઉર્ફે વિષ્ણુ પરમારનો હાથ હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લૂંટના ઈરાદે આ હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ માની રહી છે.
આ કેસમાં શંકાસ્પદ ભૂમિકા ધરાવતા વિપુલ ઉર્ફે વિષ્ણુ પરમાર શનિવારે પોલીસને હાથતાળી આપીને નાસી છૂટ્યો હતો. આ ઘટના બાદ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને દહેગામ તથા આસપાસના વિસ્તારોમાં તેની શોધખોળ માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
What's Your Reaction?






