વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા

Mar 31, 2026 - 10:00
વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની રકમ વાપરી જવાના કેસમાં

- બે વર્ષની શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીઓને નહીં આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો

ભાવનગર : ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલ વિદ્યાવિહાર માધ્યમિક શાળાના વિધાર્થીઓની શિષ્યવૃત્તિની રકમ અંગત ઉપયોગમાં વાપરી સરકારી નાણાંનો દુરુપયોગ કરી વિશ્વાસઘાત અને છેતરપિંડીના કેસમાં શાળાના તત્કાલીન આચાર્યને અદાલતે બે વર્ષની સાદી કેદની સજા ફરમાવી છે.

શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ  વિદ્યાવિહાર માધ્યમિક શાળામાં વર્ષ ૨૦૦૩ થી ૨૦૦૫ દરમિયાન આચાર્ય તરીકે ફરજ બજાવતા છગનભાઇ શાર્દુલભાઈ જાંબુચા રહે.પ્લોટ નં ૧૭૭,હરિ ઓમ નગર,ભાવનગર એ ગુજરાત સરકાર તરફથી પછાત વર્ગ અને આથક પછાત વર્ગ તેમજ વિકસિત વિમુખ જાતિઓના બાળકોને ફાળવવામાં આવેલી વર્ષ ૨૦૦૩/૨૦૦૪ માટે ૧૮૦ વિદ્યાર્થીઓની શિયાવૃતિની રકમ રૂ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0