વાવને શરુ કરવા રજુઆત છતાં નવા વાડજમાં આવેલી વાવને સતી અહિલ્યા નામ આપી સંતોષ મનાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, બુધવાર,28 મે,2025
અમદાવાદના નવા વાડજ વોર્ડમાં જુના વાડજ સર્કલથી ભીમજીપુરા સર્કલ તરફ જવાના રોડ ઉપર આવેલી વાવ શરુ કરવા એક વર્ષથી રજુઆત કરાય છે. આમ છતાં વાવ મુલાકાતીઓ માટે શરુ કરવાના બદલે મ્યુનિ.શાસકોએ આ વાવને સતી અહિલ્યા નામ આપી સંતોષ
What's Your Reaction?






