વાલિયા હત્યાકેસ: ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી લાશ ફેંકી દીધી, 5 વર્ષ પહેલાં થયા હતા લગ્ન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Valia murder case : અંકલેશ્વરના વાલિયા તાલુકામાં કોંઢ ગામથી સિલુડી ગામ તરફ જતા રસ્તા પર આવેલા નાળા નીચેથી શુક્રવારે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મહિલા લાશ લોહીલુહાણ હાલત મળી આવતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગણતરી કલાકોમાં જ હત્યાનો ગુનો ઉકેલાઇ ગયો છે. હત્યારો બીજો કોઇ નહી પરંતુ તેનો પતિ પોતે જ હતો. આરોપી અને મૃતક મહિલા એક મેટ્રિમોનિયલ સાઇટ પર મળ્યા હતા અને પાંચ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. બંનેને એક ચાર વર્ષનો પુત્ર પણ છે.
What's Your Reaction?






