વડોદરા રેલવે સ્ટેશન રોકાતી ૧૪૦ ટ્રેનોના સ્ટોપેજ બદલાયા

Jun 22, 2026 - 06:30
વડોદરા રેલવે સ્ટેશન રોકાતી ૧૪૦ ટ્રેનોના સ્ટોપેજ બદલાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા રેલવે સ્ટેશન પર ચાલી રહેલી યાર્ડ રિ-મોડેલિંગ કામગીરીના કારણે એક્તાનગરની ૬ ટ્રેનોને ડાયવર્ટ કરાઈ છે, જ્યારે ૧૪૦ ટ્રેનોને વડોદરા રેલવે સ્ટેશનના બદલે વિશ્વામિત્રી, છાયાપુરી અને બાજવા સ્ટેશનો પર હોલ્ટ અપાયો છે.

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં વડોદરા રેલવે સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ કામગીરીના ભાગરૂપે પ્લેટફોર્મ નંબર ૫ અને ૬ની રેલ લાઈન પર પોઈન્ટ અને ક્રોસઓવરની કામગીરી શરુ કરાઈ છે, જેથી તા.૨૩ જૂનથી આ બંને પ્લેટફોર્મ પર ટ્રેનોનું સંચાલન બંધ રહેશે.

જેના પરિણામે એકતાનગરથી અવર-જવર કરતી ૬ સાપ્તાહિક ટ્રેનો વડોદરા આવવાના બદલે ડભોઈ- મિયાગામ કરજણ રૂટ પર દોડશે, જેમાં એકતાનગર-વારાણસી, એકતાનગર- પુરૈચી થલાઈવર ડો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0