રાજ્યભરમાં મહિનાની ડ્રાઇવ દરમિયાન માત્ર ૧૩૬ વ્યાજખારોે જ ઝડપાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,મંગળવાર
ગુજરાતમાં વ્યાજખોરોનો આંતક ઓછો થાય તે માટે રાજ્યના ગૃહ વિભાગે થોડા મહિનાઓ પહેલા એક ડ્રાઇવ ચલાવી હતી. જેમાં પોલીસ સ્ટેશન અને ચોકીની બહાર ફરિયાદ બોક્સ પણ મુકાયા હતા. જો કે તે ડઇવ બાદ પણ વ્યાજખોરોનો આતંક ઓછો થતો ન હોય તેમ ગૃહવિભાગે એક મહિના વધુ એક ડ્રાઇવ કરી હતી. જેમાં રાજ્યભરમાંથી માત્ર ૧૩૬ વ્યાજખોરો ઝડપાયા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પોલીસના જ પૈસા વ્યાજે ફેરવવામાં આવતા હોવાથી ભોગ બનનાર ફરિયાદ કરતા ડરતા હોય છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

