'માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો સાથે અન્યાય', અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gandhinagar News : ગુજરાતમાં ખેડૂતોને લઈને સરકારના વલણ સામે કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. આ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, 'ભાજપ સરકારનું ખેડૂતોને એક પણ વચન સાચું પડ્યું નથી. જ્યારે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાના નિર્ણયથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો સાથે અન્યાય...
What's Your Reaction?






