મહેસાણાના જાસલપુરમાં મોટી દુર્ઘટના, ભેખડ ધસતાં 9 શ્રમિકો દટાયાં, 5નાં મૃતદેહ મળ્યાં

Rockfall In Jasalpur: મહેસાણાથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં કડીના જાસલપુર ખાતે ભેખડ ધસતાં 9 શ્રમિકો દટાઈ ગયાની માહિતી મળી રહી છે. જેમાં 5 લોકોનાં મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે અન્ય મજૂરોને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ સહિત અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. 

મહેસાણાના જાસલપુરમાં મોટી દુર્ઘટના, ભેખડ ધસતાં 9 શ્રમિકો દટાયાં, 5નાં મૃતદેહ મળ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Rockfall In Jasalpur: મહેસાણાથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં કડીના જાસલપુર ખાતે ભેખડ ધસતાં 9 શ્રમિકો દટાઈ ગયાની માહિતી મળી રહી છે. જેમાં 5 લોકોનાં મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે અન્ય મજૂરોને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ સહિત અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.