ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા માટે પૂર્વમાં જડબેલસાક બંદોબસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અદાવાદ, મંગળવાર
જમાલપુરમાં જગન્નાથ મંદિરથી તા.૨૭ના રોજ ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા શાંતિ પૂર્વ વાતાવરણમાં
સંપન્ન થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાના સમગ્ર રૃટ ઉપર જડબેસલાક પોલીસ બંદસ્બસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ રથયાત્રામાં અસામાજિક તત્વો દ્વારા કોઈ ગરબડી કરવામાં ના આવે તેમજ રથયાત્રા નિર્ભયતા ભર્યા વાતાવરણમાં, ધામક શાંતિના માહોલ વચ્ચે યોજાય તે માટે પોલીસ દ્વારા સેક્ટર ૦૨ વિસ્તારના ઝોન ૦૪, ૦૫ અને ૦૬ વિસ્તારમાં પ્રોહીબિશનના કેસો ૧૪૫૮, જુગારના ૧૨૨ કેસો, દરિયાપુર અને નારોલ ખાતે ત્રણ હથિયારો પકડી પાડી, ૦૨ કેસમાં કરવામાં આવેલા છે. તેમજ ૮૯ માથાભારે ઇસમો સામે પાસા અને ૩૧ શખ્સોને તડીપાર કરવામાં આવ્યા છે.
રથયાત્રામાં શાંતિ જળવાય માટે ઘાતક હથિયાર સાથે ૨૪૧ પકડાયા હદપાર ૨૭, કેફી પીણું પીને વાહન ચલાવતા ૧૪૧ પકડાયા, ભાડુઆત જાહેરનામાં ભંગ બાબત ૨૬૦ વિરુધ્ધ કાર્યવાહી
What's Your Reaction?






