પાટણમાં તળાવમાં ન્હાવા પડેલી બે બાળકીઓના ડૂબી જવાથી મોત, સમગ્ર ગામમાં શોકની લહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Patan News: પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ગામના તળાવમાં બે બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે. નાયક પરિવારની મહિલાઓ કપડા ધોવા માટે તળાવ ગયા હતા. આ દરમિયાન પરિવારની બંને દીકરીઓ તળાવમાં ન્હાવા પડી હતી અને ઊંડા ભાગમાં પહોંચી ગયા બાદ ડૂબવા લાગી હતી. નાયક પરિવારની બે દીકરીઓના ડૂબી જવાથી મોત થયા છે. આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.
What's Your Reaction?






