પાંચ જે.સી.બી., બાર હિટાચી મશીનથી ચંડોળા તળાવમાં બંધાયેલા ચાર ધાર્મિક સ્થાન તોડી પાડવામાં આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,બુધવાર,28 મે,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા ડિમોલીશનની કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ કાચા-પાકા બાંધકામ તોડી પડાયા છે. બુધવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચંડોળા તળાવની જગ્યામાં બાંધવામા આવેલા ચારધાર્મિક સ્થાન સન્માન પૂર્વક ધાર્મિક વિધી કરાવી ખાલી કરાવાયા પછી આ ધાર્મિક સ્થાન તોડાયા હતા.
What's Your Reaction?






