નવરાત્રી માટે પ્લોટ આપવામાં બેવડી નિતીનો આક્ષેપ, એક પ્લોટનુ દસ દિવસનું ભાડુ ૧૬ લાખ, જયારે ફુટબોલ ગ્રાઉન્ડ બે લાખમાં અપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,ગુરુવાર,11 સપ્ટેમબર,2025
૨૨ સપ્ટેમબરથી નવરાત્રી પર્વનો આરંભ થઈ રહયો છે. પર્વ માટે કોર્પોરેશન દ્વારા અપાતા વિવિધ પ્લોટમાં બેવડી નિતી અપનાવાતી હોવાનો વિપક્ષનેતાએ આક્ષેપ કર્યો છે.
What's Your Reaction?






