જિલ્લામાં નર્મદા કેનાલના વધુ બે બ્રિજ જર્જરિત થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયા

Jul 21, 2025 - 07:30
જિલ્લામાં નર્મદા કેનાલના વધુ બે બ્રિજ જર્જરિત  થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડિટેઇલ ઇન્સ્પેક્શન દરમિયાન ખામીઓ બહાર આવતા નિર્ણય લેવાયો

ઘોડાસર બ્રાન્ચ કેનાલ અને વહેલાલ શાખા નહેર બ્રિજને તાત્કાલિક અસરથી બંધ કરી દેવા તંત્રનું જાહેરનામું ઃ પુલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં હાલ વિવિધ બ્રિજની ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા કેનાલની બ્રાન્ચ તેમજ સબકેનાલો ઉપર બનેલા બ્રિજની તપાસ કરતા વહેલાલ અને ઘોડાસર કેનાલ બ્રિજ જર્જરીત સ્થિતિમાં અને સંભવિત અકસ્માત કરે તેમ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0