જિલ્લામાં નર્મદા કેનાલના વધુ બે બ્રિજ જર્જરિત થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડિટેઇલ ઇન્સ્પેક્શન દરમિયાન ખામીઓ બહાર આવતા નિર્ણય લેવાયો
ઘોડાસર બ્રાન્ચ કેનાલ અને વહેલાલ શાખા નહેર બ્રિજને તાત્કાલિક અસરથી બંધ કરી દેવા તંત્રનું જાહેરનામું ઃ પુલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ
What's Your Reaction?






