જામનગરમાં કલ્યાણજીના ચોકમાં રહેતા યુવાન પર પાણીની પાઇપલાઇન નાખવાના પ્રશ્ને બે પાડોશીઓનો હુમલો

Image Source: Freepikજામનગરમાં ચાંદી બજાર નજીક કલ્યાણજીના ચોક વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જીગ્નેશભાઈ ચંદ્રકાંતભાઈ ધોરાજીયા નામના 42 વર્ષના ગુર્જર સુથાર યુવાને પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પાડોશમા જ રહેતા ચકન તેમજ લાલ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવન પોતાના ઘર પાસે રસ્તામાં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ કરાવતા હતા. જે બંને આરોપીઓને પસંદ નહીં પડતાં  આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગરમાં કલ્યાણજીના ચોકમાં રહેતા યુવાન પર પાણીની પાઇપલાઇન નાખવાના પ્રશ્ને બે પાડોશીઓનો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Image Source: Freepik

જામનગરમાં ચાંદી બજાર નજીક કલ્યાણજીના ચોક વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જીગ્નેશભાઈ ચંદ્રકાંતભાઈ ધોરાજીયા નામના 42 વર્ષના ગુર્જર સુથાર યુવાને પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પાડોશમા જ રહેતા ચકન તેમજ લાલ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવન પોતાના ઘર પાસે રસ્તામાં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ કરાવતા હતા. જે બંને આરોપીઓને પસંદ નહીં પડતાં  આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.